Garbhsankar Hardcover by Suresh

300.00
‘માં, તું મારા માટે આટલુંય નહી કરે? !’ ‘માં! તારામાં આર્યાવર્તનું તેજ છે. અર્જુન, અભિમન્યુ, પ્રહલાદ, વિવેકાનંદ, સાવિત્રી જેવાં સંતાનોને જન્મ આપવો એ તારા માટે ચપટીનું કામ છે.’ સમગ્ર વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, વિચારકો અને કલાકારો જે સર્જન ન કરી શકે, તે તું કરી શકે છે. માતૃત્વ એ તો તને જ મળેલ ઇશ્વરના મહાન આશીર્વાદ છે. શું તને દિવ્ય સંતાનનું સપનું નથી ? છેને ?..... પણ એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તને ગર્ભસંસ્કારનું જ્ઞાન હશે. માં, મારા માટે આટલું કરીશને ! – લિ. તને માતૃત્વ અર્પવા આતુર દિવ્ય આત્મા

HU KRUSHNA CHU BHAG-4(Gujarati)

299.00
HU KRUSHNA CHU BHAG-4(Gujarati)Author by DEEP TRIVEDI

ONE ARRANGED MURDER (GUJARATI)

299.00
ONE ARRANGED MURDER (GUJARATI) paperback by Chetan Bhagat

Prakrutik Chikitsa – Diet

299.00
Prakrutik Chikitsa - Diet Cure For Common Ailment In Gujarati

Shirshak Vinano Aagevan ( Gujar

299.00
Shirshak Vinano Aagevan ( Gujarati Translation of The Leader Who Had No Title )(Gujarati)

Rich Dad Poor Dad Paperback

299.00
ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક, ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક, તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક, રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું, એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી.

Adhiktam Ane Adhiktar Paperback

295.00
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને છે. સમૃદ્ધિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે અધિકતમ અને અધિકતરને લાયક છો. અને તેનો માર્ગ છે. અધિકતમ અને અધિકતર એ જટિલ વસ્તુઓને સરળ રૂપમાં વિભાજિત કરવા વિષે છે જે દરેકને “અરે ! મેં તે કેમ ન વિચાર્યું !” એવું આશ્ચર્ય કરાવે છે. વાર્તાઓ સારી રીતે વર્ણવાયેલી છે અને મોટાભાગના લોકો તેમની સાથે જોડાણ અનુભવી શકે છે. by Mahatria Ra (Author), Harshad Dave (Translator)

Ikigai (Gujarati Edition): The

295.00
જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.