13 Pagalan Zabardast Sadnaseebn

150.00
by Ashwin Sanghi (Author) Some people make it through hard work and talent. Some fall by the wayside. And some people are just plain lucky. They are blessed with Bloody Good Luck! But is it possible to attract good luck? Can we train ourselves to be lucky? Apparently it seems that Dame Luck isn?t that fickle. She is well within our reach. In his first non-fiction foray, bestselling author Ashwin Sanghi explores that critical, much-longed-for element called luck. Through entertaining and informative anecdotes, narrations of personal experiences and vignettes of homespun wisdom, Ashwin gives us a whole new insight into how people can work towards being lucky. It seems that luck isn?t entirely the twist of fate that it is made out to be!

Babasaheb Ambadker Jivan ane Ka

650.00
Babasaheb Ambadker Jivan ane Karya (Dr Babasaheb Ambadker Life & Mission Hitler) Gujarati Book Hardcover

Dhumketuna Varta Ratno Paperbac

150.00
Dhumketuna Varta Ratno Paperback by Dhumketu (Author)

Sath Ekbijano Paperback ? 1 Jan

159.00
ક્યાં ખાડો છે, ક્યાં ટ્રેપ છે, ક્યાં ફસાઈ શકાય અને ક્યાંથી સરળતાથી નીકળી શકાય....ક્યાં રસ્તો બંધ છે અ ક્યાં રસ્તે જિંદગી સહેલાઈથી સામે મળી શકશે એવી સાદી વાતો ‘વામા’ (જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર)ના આ લેખોમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. આ કોઈ એક સ્ત્રી કે પુરુષને ઉદ્દેશીને લખાયેલા લેખો નથી, આ બે વ્યક્તિઓના સંબંધોમાં પડતી ગૂંચને ઉકેલવામાં સહજ અને સાદા પ્રયાસોની એક નોંધપોથી છે.

Meghdhanushi Manunio Paperback

175.00
મીના બિંદ્રા સફળ થયાં. જસુ શિલ્પીએ પૂતળાંમાં ય પ્રાણ પૂર્યો. નીના લેખીએ પોતાનું ભાગ્ય ખુદ લખ્યું.... ‘મેઘધનુષી માનુનીઓ’ એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્ત્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે. આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હકટે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે. સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને! રશ્મિ બંસલના બેસ્ટસેલર Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે. by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)

Sambhalo Chho Ke Shriman ? Hard

125.00
સાંભળો છોકે શ્રીમાન?(Sambhalo Chho Ke Sheeiman?) (Gujarati) Hardcover – 2007 by ઇન્દુ તારક મેહતા(Indu Tarak Mehta) (Author)

Athashree Paperback by Jignesh

375.00
શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે. by Jignesh Adhyaru (Author)

Divasvapna Paperback by Gijubh

50.00
દિવાસ્વપ્ન મૂળ વાસ્તવિક અનુભવ હોય તો તે મિથ્યા નથી જતા. આ દિવાસ્વપ્ન મારા જીવંત અનુભવોમાંથી ઉપજ્યું છે, અને મારી ખાતરી છે કે પ્રણવન ક્રીયાપ્રધાન કલ્પક શિક્ષકો પોતાને માટે પણ તે વાસ્તવિક કરી શકશે. by Gijubhai Badheka (Author)

હું અને તું (

150.00
હું અને તું (Hu Ane Tu) Hardcover – 1 January 2011 by પ્રશાંત ભીમાણી (Prashant Bhimani) (Author)

Forge Your Future(Gujarati) Pap

250.00
Forge Your Future(Gujarati) Paperback ? 1 January 2015

Aghor Nagara Vage Vol – 2

225.00
શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર. શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો તેમજ ઈતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે. એમણે ‘અઘોર નગારાં વાગે’ પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે. by Mohanlal Agrawal (Author)

MITHYABHIMAN (મિથ્ય

130.00
MITHYABHIMAN (મિથ્યાભિમાન) Paperback – 1 January 2019 by DALPATRAM KAVI (Author)