Showing 241–252 of 601 results

કમઠાણ (Kamthan) Hardc

200.00
કમઠાણ (Kamthan) Hardcover gujarati book by ashwini bhatt

Kagar Paperback by Parth Nanav

200.00
Kagar Paperback ? 28 February 2021 by Parth Nanavati (Author)

Shailaja sagar Hardcover by Ash

200.00
નીલા સ્વિમિંગ પુલમાં સરતી સીનેરી બદનાવાળી 'શૈલજા સાગર' સાગરમહાલની સામ્રાજ્ઞી છે. ભૌતિક-માનસિક સુખ માટેની તમામ આવશ્યકતાઓ ધરાવતું એ મ્હાલ્ય ધનાઢ્ય સાગરકુટુંબનું નિવાસસ્થાન છે. સ્વીમીંગ પુલમાં તરતી ઇન્ફ્લેતેદ મેટ્રેસ પર ફોન રણકે છે-એ ઘંટડીઓના રણકાર સાથે શયતાનનું સરસંધાન થયું હોય તેમ શૈલજાના જીવનમાં ધરતીકંપ ઊઠે છે.બહેન સમી પ્રેમના પતિ ઇન્દ્રજિતને કંઈક જીઈએ છે... એક સામાન્ય ઘટનામાંથી ખડા થતા અસામાન્ય પ્રસંગની આ કથા શૈલજા -સંજીવ, પ્રેમા-ઇન્દ્રજિતને એક એવી આલમમાં ઘસડી જાય છે જીવવા માટે પિસ્તોલ ચલાવવી પડે. આ પુસ્તક માં આવી રીતે કાલ્પનિક નવલકથા આપી છે પણ તે વાચી ને બહુ જ આંનદ ને જીવત નો અનુભવ થાઇ છે.

Tao Te Ching (Gujarati) (તા

200.00
Tao Te Ching (Gujarati) (તાઓ-તે-ચિંગ) Hardcover by Lao Tzu (Author), Kishor Gohil (Translator)

Joonun

200.00
by Kamini Sanghvi (Author) 2015માં મારી પહેલી નવલકથા સેવન અવર્સ ‘ફૂલછાબ’ ટેનિકમાં પ્રકાશિત થઈ હતી. તે પછી બૂમરેંગ નવલ ધારાવાહિક રૂપે ‘ચિત્રલેખા’માં આવી જેણે મને અપાર લોકચાહના અપાવી. તે પછી આ ત્રીજી નવલકથા છે, જે ‘ગુજરાતમિત્ર’ની વિખ્યાત ‘સન્નારી’પૂર્તિમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ છે. ત્રણ વર્ષમાં ત્રણ નવલકથા એને હું મારી મહેનત અને લગનનું પરિણામ માનું છું. મેં ધાર્યું હતું તેવી જ સફળતા મને નવલકથા લખવામાં મળી રહી છે તેનો આનંદ છે. વાચકોના રિસ્પોન્સને કારણે જ લખવાનું ગમે છે. તેથી વાચક છે તો હું લખું છું. માટે જાણ્યા અજાણ્યા સહુ વાચકોનો આભાર. નવલકથા લઈને ફરી જલદી મળીશું....

Samantar Hardcover

200.00
Samantar Hardcover by Devangi Bhatt (Author)

વચ્ચે આડી ર

200.00
વચ્ચે આડી રાત (Vachhe Aadi Rat)

DIVYACHAKSHU (GUJARATI CLASSIC

200.00
ગુજરાતી ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખક શ્રી રમણલાલ વ. દેસાઈની કલમે લખાયેલ નવલકથા by RAMANLAL V. DESAI (Author), divyachakshu (Foreword)

Dhondu ane Pandu Paperback u K

200.00
ઘોંડુ : આજે તું કૃષ્ણા બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું પાંડું : એ તો બધુ ચાલે. ભગવાન કંઈ વેજિટેબલ ઘી ન્હોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજિટેબલ ઘીની જ મીઠાઈ ઘરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી. આજે તો દરેક મંદિરમાં છે. વખત જતાં માણસો-ભગવાનને કોટ-પાટલૂન પહેરાવીને ટેબલ-ખુરસી પર બેસાડે તો

101 Inspiring Stories

200.00
101 Inspiring Stories Paperback – 25 June 2009