Showing 505–516 of 601 results

હું અને તું (

150.00
હું અને તું (Hu Ane Tu) Hardcover – 1 January 2011 by પ્રશાંત ભીમાણી (Prashant Bhimani) (Author)

Krushnapurvak Paperback by Anki

150.00
ભાગદોડવાળી જિંદગીનો થાક તમારા તન-મન પર ઘેરાઇ વળ્યો હોય, શાંતિ અને સંતોષનો અહેસાસ જિંદગીમાં દેખાતો ન હોય. જોશ-જુસ્સો છે, કામની તાલાવેલી છે પણ દિશા દેખાતી નથી. દુન્યવી પરોજણમાં પોતાના લક્ષ્યથી ભટકી જવાય છે, કઇંક કરવાની તમન્ન સાથે જિંદગીના પાસા ફેંકતા રહ્યા છીએ પણ જિંદગીની રમતમાં કોઇ ‘કૃષ્ણ’ દેખાતા નથી. જેના કહેણ પર દિલથી કહેવાઇ જાય ‘करिश्ये वचनम् तव’ । બસ, આવી અનુભૂતિ આત્મસાત્ કરવા આવો - અંકિત ત્રિવેદીનું પુસ્તક ‘કૃષ્ણપૂર્વક’ ખરીદી વાંચો - વંચાવો અને નવવર્ષની ભેટમાં સ્વજનો અને સ્નેહીજનોને ભેટ આપો....

Sambandh to Aakash Paperback by

150.00
સ્ત્રી-પુરુષના સંબંધોને આવરી લેતી બાર ટૂંકી વાર્તાઓ, જેમાં મા-દીકરાથી શરૂ કરીને લગ્નેતર સંબંધ સુધીના આકાશને કલમથી આંબવાનો એક સંનિષ્ઠ પ્રયાસ પ્રત્યેક વાર્તામાં વિસ્તરે છે.

Retini Rotli (Gujarati) Hardcov

150.00
Retini Rotli (Gujarati) Hardcover ? 1 January 2014 by JYOTINDRA DAVE (Author)

Umashankar Joshi Ni Shreshta Va

150.00
ટૂંકી વાર્તાઓમાં કંઇક આછુઅમથુ ઘટનાસુત્ર હોવાનું. ઘટનાની પોતાની કોઈ કિંમત નથી. વાર્તાઓમાં ઘટનાની કિંમત છે કે કોઈ ભાવ-ના ઉદ્ઘાટન- આકલનને એ શક્ય બનાવે છે એતે કારણે.એ શક્ય બન્યાનો સબૂત વાર્તાલેખકના ભાષાકર્મ ધ્વારા મળે છે.

માનસીના દીવ

150.00
માનસીના દીવા (Mansai-Na-Diva) Paperback – 1 January 2015

Kaajal Oza Vaidya Ni Vartao Pap

150.00
આ ટૂંકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટૂંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદી પ્રકારની, જુદા અવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે.

Bhagya saubhagya Hardcover ? 1

150.00
Tarasyo Sangam Hardcover – 1 January 2014 વર્ષો અગાઉ સ્ફુરેલા નાટકની કથાવસ્તુને નવલકથા સ્વરૂપે લખવાનો મારા માટે આ પ્રથમ જ પ્રયાસ છે. ફિલ્મ, નાટક કે નવલકથામાં વાર્તા એક જ હોય તોપણ માધ્યમ પ્રમાણે તેની અલગ અલગ માવજત થતી હોય છે. તખ્તા માટે લખાતી કૃતિને મર્યાદાના જકડી રાખવી પડે છે, તેના વિસ્તાર પર પણ અંકુશ રાખવો પડે છે એટલે નાત્યસ્વરૂપને ધ્યાનમાં રાખેલી 'ભાગ્ય-સૌભાગ્ય' ની આ કથા નવલકથા તરીક વાચકોને બહુ ઝડપી અને થોડી ટુકી લાગશે. બીજું એ લખવાનું કે ફિલ્મ અથવા નાટકમાં પત્રોના મનની વાત છતી કરવાની જરૂર હોતી નથી, જયારે નવલકથામાં પત્રની માનસ્લીલા પણ વ્યક્ત થતી હોવાથી અમુક રહસ્ય લાંબા વખત સુધી વાચકોથી ગુપ્ત રાખવાનું અવાસ્તવિક બની જવાની દહેશત રહે છે. 'ભાગ્ય-સૌભાગ્ય' એવા જ એક રહસ્ય આસપાસ રચાયેલી છે.

Gijubhai Bdhekani Shresht Balva

150.00
Gijubhai Bdhekani Shresht Balvartao Paperback ? 1 January 2011 by Yeshwant Mehta (Author)