Showing 73–84 of 460 results

અંગદનો પગ (Anga

146.00
અંગદનો પગ (Angad No Pag) Hardcover – 1 January 2016 by Haresh Dholakiya (Author)

સમુદ્રાન્ત

150.00
Now in Gujarati સાહિત્યજગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે. ગોપીનાથથી શરુ કરીને ઝાંઝમેર , મહુવા ,જાફરાબાદ, દીવ, સોમનાથથી પોરબંદર - દ્વારિકા સુધીનો સમુદ્રતટ, જેમ જેમ પગ તળેથી સરકતો ગયો.

Pruthvivallabh (G) Hardcover by

150.00
મુનશીજીની શ્રેષ્ઠ નવલકથા કઈ એ વિશે વિભિન્ન મંતવ્યો છે પરંતુ અનેક વિવેચકોના મત પ્રમાણે ' પૃથ્વીવલ્લભ ' એમની શ્રેષ્ઠ નવલકથા છે. by K. Munshi (Author)

Savlo Sansar Avalo Saar Hardcov

150.00
Savlo Sansar Avalo Saar Hardcover ? 1 January 2007 by Indu Tarak Mehta (Author)

Gijubhai Bdhekani Shresht Balva

150.00
Gijubhai Bdhekani Shresht Balvartao Paperback ? 1 January 2011 by Yeshwant Mehta (Author)

Bhagya saubhagya Hardcover ? 1

150.00
Tarasyo Sangam Hardcover – 1 January 2014 વર્ષો અગાઉ સ્ફુરેલા નાટકની કથાવસ્તુને નવલકથા સ્વરૂપે લખવાનો મારા માટે આ પ્રથમ જ પ્રયાસ છે. ફિલ્મ, નાટક કે નવલકથામાં વાર્તા એક જ હોય તોપણ માધ્યમ પ્રમાણે તેની અલગ અલગ માવજત થતી હોય છે. તખ્તા માટે લખાતી કૃતિને મર્યાદાના જકડી રાખવી પડે છે, તેના વિસ્તાર પર પણ અંકુશ રાખવો પડે છે એટલે નાત્યસ્વરૂપને ધ્યાનમાં રાખેલી 'ભાગ્ય-સૌભાગ્ય' ની આ કથા નવલકથા તરીક વાચકોને બહુ ઝડપી અને થોડી ટુકી લાગશે. બીજું એ લખવાનું કે ફિલ્મ અથવા નાટકમાં પત્રોના મનની વાત છતી કરવાની જરૂર હોતી નથી, જયારે નવલકથામાં પત્રની માનસ્લીલા પણ વ્યક્ત થતી હોવાથી અમુક રહસ્ય લાંબા વખત સુધી વાચકોથી ગુપ્ત રાખવાનું અવાસ્તવિક બની જવાની દહેશત રહે છે. 'ભાગ્ય-સૌભાગ્ય' એવા જ એક રહસ્ય આસપાસ રચાયેલી છે.

Kaajal Oza Vaidya Ni Vartao Pap

150.00
આ ટૂંકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટૂંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદી પ્રકારની, જુદા અવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે.

માનસીના દીવ

150.00
માનસીના દીવા (Mansai-Na-Diva) Paperback – 1 January 2015

Umashankar Joshi Ni Shreshta Va

150.00
ટૂંકી વાર્તાઓમાં કંઇક આછુઅમથુ ઘટનાસુત્ર હોવાનું. ઘટનાની પોતાની કોઈ કિંમત નથી. વાર્તાઓમાં ઘટનાની કિંમત છે કે કોઈ ભાવ-ના ઉદ્ઘાટન- આકલનને એ શક્ય બનાવે છે એતે કારણે.એ શક્ય બન્યાનો સબૂત વાર્તાલેખકના ભાષાકર્મ ધ્વારા મળે છે.