Showing 781–792 of 1719 results

YUGPRAVARTAK SHIVAJI Paperback

250.00
YUGPRAVARTAK SHIVAJI Paperback ? 1 January 2020 by KISHOR MAKWANA (Author)

Lajja Sanyal Paperback by Ashwi

250.00
Lajja Sanyal Paperback ? 1 January 2019 Lajja Sanyal Paperback by Ashwini bhatt Gujarati book

Kaajal Oza Vaidya Ni Vartao Pap

150.00
આ ટૂંકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટૂંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદી પ્રકારની, જુદા અવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે.

13 Steps to Bloody Good Wealth-

199.00
13 Steps to Bloody Good Wealth- Gujarati Paperback ? 28 August 2017 by Ashwin Sanghi (Author)

તારક મેહતાન

160.00
તારક મેહતાનના ઉંધા ચશ્મા (Tarak Mehtana Undha Chashma) Hardcover – 1 January 2018

નીરજા ભાર્ગ

260.00
નીરજા ભાર્ગવ (Nirja Bhargav) Hardcover by Ashwini bhatt 'નીરજા ભાર્ગવ' પુસ્તક એક નીરજા ભાર્ગવ પર લખાયેલી નવલકથા છે. સંમોહક આખો અને ભર્યા ભર્યા માંસલ દેહવાળી એક ઓરત.... ટ્રેનમાંથી ભાગીને રાજગઢ સ્ટેશનના એસ.એમ.નું બારણું ખટખટાવે છે. તેના ટકોરમાં ભય છે... પારવાર ભય....રીટાયર્ડ બ્રિટિશ કર્નલની અદાથી જવાન ઉમરે પણ હુક્કો ગડગડાવીને રહેતો સ્ટેશન માસ્તર ચેતન બળી બારણે આવે છે અને ફફડતી, મીડી સ્કર્ટ અને ચુસ્ત ટોપ પહેરીને ઉભેલી યુવતીને જુએ છે."મને સંતાડી દો....પ્લીઝ....એ લોકો મને મારી નાખશે." એ વાક્ય પૂરું કરતા પહેલા તો તે અંદર કમરમાં સરી આવે છે, બારણું બંધ કરી દે છે. રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના કવાર્ટર્સમાં આવી પડેલી એ ખુબસુરત ચિનગારીમાંથી અરવલ્લીની પહાડીઓમાં ફેલાતો મહાનલ આ નવલકથા છે.

Just Ek Minute Vol – 1 Ha

250.00
દરેક માણસને વાર્તા ગમે છે, વાર્તામાં માણસના વ્યક્તિત્વમા પલટો લાવી દેવાની તાકાત હોય છે. વાર્તા ચોટદાર અસર ઉપજાવે છે. વાર્તા જટીલ બાબતને સરળ રીતે સ્પષ્ટ કરે છે, થોડામાં ઘણું એટલે વાર્તા. આ પુસ્તકમાંની વાર્તાઓ વાંચો, એના પર વિચાર કરો અને એના સારાંશને આત્મસાત કરો. by Rajoo Andhariya (Author)

સરવાળે સંબં

230.00
સરવાળે સંબંધ (Sarvale Sambandh) Hardcover – 1 January 2018 by Medha Pandya Bhatt (Author)

Mummy Pappa Paperback by Jay Va

375.00
આજના બાળકો-યુવાનોની વય અનુસાર એકાદ સંહિતા પ્રાપ્ત થાય – એવી કદાચ અસ્તિત્વની માંગ હશે. એ વાત જયભાઈને ચિત્તમાં ઝીલાઈ અને પુસ્તક રૂપે પ્રગટે છે, એને હું નંદ ઘેર આનંદ ભયોને બદલે આનંદ (કૃષ્ણ) ઘેર જશોદાનંદ ભયો એમ માનવા પ્રેરાઉ છું. અકળતા અથવા તો દિશાશૂન્ય સ્થિતિમાં અથડાતા બાળકો – યુવાનો આ ગ્રંથ સાથે યાત્રા કરશે તો પાછા માતા-પિતાની છાયા અને માયાનો અનુભવ કરશે એવી શ્રદ્ધા સ્વસ્થાને છે. પુનઃ એક વાર મારી ખૂબ જ પ્રસન્નતા અને ખૂબ પ્રાર્થના !

KRISHNAVTAR-2 : KHAND 3-4 by R

550.00
પાને પાને હાસ્યરસથી ભરપૂર એક બેસ્ટ સેલર ક્લાસિક નવલકથા, ૧૧૫ વર્ષથી દરેક પેઢીમાં આવકાર પામેલી એક અમર હાસ્ય નવલકથા by Ramanbhai Nilakanth (Author)